1 2 3 5

મર્હુમા હજીયાની અમીનાબેન મોહંમદ રખડા, મુસ્તાક રખડા (કાકા) ના વાલીદા અજમેર ગયા હતા જ્યાં તેઓ અલ્લાહની રેહમતમાં પહોંચી ગયા છે.

અલ્લાહ તઆલા મર્હુમાની મગફીરત ફરમાવે, જન્નતુલ ફિરદોસમાં આલા મકામ અતા ફરમાવે, કુટુંબીજનોને સબ્ર અતા ફરમાવે.

મર્હુમાની જનાજાની નમાઝ આજે શુક્રવારે સવારના ૧૦:૩૦ કલાકે ભડ ભાગ કબ્રસ્તાનમાં થશે .

 

1 2 3 5