માંહે જીલહિજ્જજા ના ચાંદ વિષે

ગતરોજ તારીખ ૦૭/૦૬/૨૦૨૪ ને શુક્રવારના રોજ ભરૂચ તથા સમગ્ર જિલ્લામાં માંહે જીલહિજ્જહ નો ચાંદ જોવાની કોશિશ કરી હતી પરંતુ વાદળોમાં લાલાશ હોવાને લઈને ચાંદ કોઈ પણ જગ્યાએ નજર આવ્યાના સમાચાર પ્રાપ્ત થયા નહોતા. પરંતુ ગુજરાત ચાંદ કમિટીના મેમ્બરોને શરઈ ચાંદની ગવાહી મળી ગઈ હોવાથી જીલહિજ્જહનો પ્રથમ ચાંદ ૦૮/૦૬/૨૦૨૪ ના રોજથી ગણવામાં આવશે. અને ઈદ ઉલ અડ્ડહા [બકરી ઈદ] તારીખ ૧૭/૦૬/૨૦૨૪ ને સોમવારના રોજ મનાવવામાં આવશે. ઇન્શાઅલ્લાહ…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*