સંદલ વિધિ સંપન્ન થઇ

ટંકારીઆથી પાલેજ તરફ જવાના રસ્તે ઠીકરીયા સ્ટેન્ડની સામે સીમમાં આરામ ફરમાવી રહેલા હઝરત નસીરુદ્દીન [રહ.] ની સંદલ વિધિનો કાર્યક્રમ આજે અસર ની નમાજ બાદ રાખવામાં આવ્યો હતો. ગ્રામજનોએ આજે સવારે સામુહિક ન્યાઝ પણ યોજી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*