ટંકારીઆથી મરણ સમાચાર

આપણા ગામના ચેતન કાશીભાઈ વાળંદનું આજે અવસાન થયું છે. મરણ પામનાર સારા સ્વભાવના માણસ હતા અને ગામલોકો સાથે ઘરોબો ધરાવતા વ્યક્તિ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*