ટંકારીઆથી મરણ સમાચાર Mustak Daula Posted on Saturday 22 March 2025 Posted in News No Comments આપણા ગામના ચેતન કાશીભાઈ વાળંદનું આજે અવસાન થયું છે. મરણ પામનાર સારા સ્વભાવના માણસ હતા અને ગામલોકો સાથે ઘરોબો ધરાવતા વ્યક્તિ હતા.
Leave a Reply